આકારણી વર્ષ 2025-26 માટે પગારદાર વ્યક્તિઓ માટે લાગુ પડેલ રિટર્ન અને ફોર્મ
સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ અને સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે કૃપા કરીને આવકવેરા અધિનિયમ, નિયમો અને સૂચનાઓનો સંદર્ભ લો.
|
1. ITR-1 (સહજ) - કોઈપણ વ્યક્તિગત માટે લાગુ |
|||||||||
|
આ રિટર્ન નિવાસી (સામાન્ય નિવાસી સિવાય અન્ય) નીચેનામાંથી કોઈ પણ એક સ્ત્રોતમાંથી ₹ 50 લાખ સુધીની કુલ આવક ધરાવતી વ્યક્તિ માટે લાગુ પડે છે
|
|||||||||
|
2. ITR-2 - વ્યક્તિગત (ITR 1 માટે પાત્ર નથી ) અને HUF માટે લાગુ |
||
|
આ રિટર્ન વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત કુટુંબ(HUF) માટે લાગુ પડે છે
|
|
3. ITR-3- વ્યક્તિગત અને HUF માટે લાગુ |
||
|
આ રિટર્ન વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત કુટુંબ(HUF) માટે લાગુ પડે છે
|
|
4. ITR-4 (સુગમ) - વ્યક્તિગત, HUF અને પેઢી (LLP સિવાય) માટે લાગુ |
||||||||
|
આ રિટર્ન વ્યક્તિગત અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે, જે સામાન્ય નિવાસી ન હોય તે અથવા પેઢી (LLP સિવાય) સિવાય અન્ય નિવાસી હોય, કે જે વ્યાપાર અથવા વ્યવસાયમાંથી કુલ આવક ધરાવતો નિવાસી છે જેની ગણતરી (કલમ 44AD / 44ADA / 44AE હેઠળ) સંભવિત ધોરણે કરવામાં આવે છે અને નીચેના કોઈપણ સ્રોતોમાંથી આવક ધરાવે છે:
|
||||||||
લાગુ પડતા ફોર્મ
|
1. ફોર્મ 12BB - (કલમ 192 હેઠળ) કર કપાત માટે કર્મચારી દ્વારા દાવાની વિગતો |
||||
|
|
2. ફોર્મ 16 - પગાર પર સ્રોત પર કર કપાતનું પ્રમાણપત્ર (આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 203 હેઠળ) |
||||
|
|
3. ફોર્મ 16A - પગાર સિવાયની આવક પર TDS માટે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 203 હેઠળનું પ્રમાણપત્ર |
||||
|
|
4. ફોર્મ 67- ભારતની બહારના દેશ અથવા નિર્દિષ્ટ પ્રદેશમાંથી આવકનું નિવેદન અને વિદેશી કર ક્રેડિટ |
||||
|
|
5. |
||||
|
|
6. ફોર્મ 15G - નિવાસી કરદાતા (કંપની કે પેઢી ન હોય) દ્વારા કર કપાત વિના ચોક્કસ પ્રાપ્તિનો દાવો કરતી ઘોષણા |
||||
|
|
7. ફોર્મ 15H - કર કપાત વિના ચોક્કસ પ્રાપ્તિનો દાવો કરતી નિવાસી વ્યક્તિ (જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે) દ્વારા ઘોષણા કરવાની રહેશે. |
||||
|
|
8. ફોર્મ 10E - જ્યારે પગારની બાકી રકમ અથવા અગ્રિમ પગાર ચુકવવામાં આવે છે ત્યારે કલમ 89(1) હેઠળ રાહતનો દાવો કરવા માટે આવકની વિગતો રજૂ કરવા માટેનું ફોર્મ |
||||
|
આકારણી વર્ષ 2025-26*** માટે કર સ્લેબ
- નાણા અધિનિયમ 2024 એ આકારણી વર્ષ 2024-25 થી અમલી બનેલ કલમ 115BAC ની જોગવાઈઓમાં સુધારો કર્યો છે જેથી નવી કર પ્રણાલીને વ્યક્તિગત, HUF, AOP (સહકારી મંડળીઓ ન હોય), BOI અને અથવા કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ હોવાના કરદાતા માટે ડિફોલ્ટ કર પ્રણાલી બનાવી શકાય. જો કે, પાત્ર કરદાતાઓ પાસે ડિફોલ્ટ કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ છે અને જૂની કર પ્રણાલી હેઠળ કર ભરવાનો વિકલ્પ છે. જૂની કર પ્રણાલી આવકવેરાની ગણતરીની પદ્ધતિ અને નવી કર પ્રણાલીના સમાવેશ પહેલાં અસ્તિત્વમાં રહેલા કર સ્લેબનો ઉલ્લેખ કરે છે. જૂની કર પ્રણાલીમાં, કરદાતાઓ પાસે વિવિધ કર કપાતો અને છૂટના દાવાઓ કરવાનો વિકલ્પ હોય છે. જો કે, ડિફોલ્ટ કર પ્રણાલીમાં, જૂની કર પ્રણાલીની તુલનામાં કર દર ઓછો હોય છે.
- "બિન-વ્યાપારી મામલા"ના કિસ્સામાં, ડિફોલ્ટ કર પ્રણાલી બદલવાનો વિકલ્પ દર વર્ષે સીધા ITRમાં વાપરી શકાય છે અને આવા ITR કલમ 139(1) હેઠળ ઉલ્લેખિત નિયત તારીખે અથવા તે પહેલાં ફાઈલ કરવા જરૂરી છે.
- વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા પાત્ર કરદાતાઓના કિસ્સામાં, જો કરદાતા ડિફોલ્ટ કર પ્રણાલી નાપસંદ કરવા માંગતા હોય, તો તેમણે આવકનું રિટર્ન રજૂ કરવા માટે કલમ 139(1) હેઠળ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ-10-IEA રજૂ કરવું પડશે. ઉપરાંત, આવા વિકલ્પને પાછો લઈ લેવા માટે એટલે કે નવી કર પ્રણાલીમાં પુનઃ દાખલ થવા માટે પણ, આવકનું રિટર્ન રજૂ કરવા માટે કલમ 139(4) હેઠળ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ નં.10-IEA રજૂ કરવું પડશે. જો કે, જૂની કર પ્રણાલી પાછી લઈ લેવાનો અને ડિફોલ્ટ કર પ્રણાલીમાં પુનઃ દાખલ થવાનો વિકલ્પ ફક્ત અનુગામી આકારણી વર્ષમાં જ ઉપલબ્ધ છે અને વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા પાત્ર કરદાતાઓ માટે જીવનમાં ફક્ત એક જ વાર ઉપલબ્ધ છે.
- પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિગત (નિવાસી અથવા બિન-નિવાસી) માટે કર દર નીચે મુજબ છે:
|
જૂની કર પ્રણાલી |
કલમ 115BAC હેઠળ નવી કર પ્રણાલી |
||||
|
આવકવેરા સ્લેબ |
આવક વેરાનો દર |
*અધિક કર |
આવકવેરા સ્લેબ |
આવક વેરાનો દર |
*અધિક કર |
|
₹ 2,50,000 સુધી |
કંઈપણ નહીં |
કંઈપણ નહીં |
₹ 3,00,000 સુધી |
કંઈપણ નહીં |
કંઈપણ નહીં |
|
₹ 2,50,001 - ₹ 5,00,000** |
₹ 2,50,000 થી વધુ માટે 5% |
કંઈપણ નહીં |
₹ 3,00,001 - ₹ 7,00,000** |
₹ 3,00,000 થી વધુ માટે 5% |
કંઈપણ નહીં |
|
₹ 5,00,001 - ₹ 10,00,000 |
₹ 5,00,000થી વધુ માટે ₹ 12,500 + 20% |
કંઈપણ નહીં |
₹ 7,00,001 - ₹ 10,00,000 |
₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10% |
કંઈપણ નહીં |
|
₹ 10,00,001- ₹ 50,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30% |
કંઈપણ નહીં |
₹ 10,00,001 - ₹ 12,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15% |
કંઈપણ નહીં |
|
₹ 50,00,001- ₹ 100,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30% |
10% |
₹ 12,00,001 - ₹ 15,00,000 |
₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20% |
કંઈપણ નહીં |
|
₹ 100,00,001- ₹ 200,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30% |
15% |
₹ 15,00,001- ₹ 50,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
કંઈપણ નહીં |
|
₹ 200,00,001- ₹ 500,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30% |
25% |
₹ 50,00,001- ₹ 100,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
10% |
|
₹ 500,00,000થી વધુ માટે |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30% |
37% |
₹ 100,00,001- ₹ 200,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
15% |
|
|
|
|
₹ 200,00,001થી વધુ માટે |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
25% |
- પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 60 વર્ષ કે તેથી વધુ પરંતુ 80 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ (નિવાસી અથવા બિન-નિવાસી) માટે કર દર નીચે મુજબ છે:
|
જૂની કર પ્રણાલી |
કલમ 115BAC (1A) હેઠળ ડિફોલ્ટ કર પ્રણાલી |
||||
|
આવકવેરા સ્લેબ |
આવક વેરાનો દર |
*અધિક કર |
આવકવેરા સ્લેબ |
આવક વેરાનો દર |
*અધિક કર |
|
₹ 3,00,000 સુધી |
કંઈપણ નહીં |
કંઈપણ નહીં |
₹ 3,00,000 સુધી |
કંઈપણ નહીં |
કંઈપણ નહીં |
|
₹ 3,00,001 - ₹ 5,00,000** |
₹ 3,00,000 થી વધુ માટે 5% |
કંઈપણ નહીં |
₹ 3,00,001 - ₹ 7,00,000** |
₹ 3,00,000 થી વધુ માટે 5% |
કંઈપણ નહીં |
|
₹ 5,00,001 - ₹ 10,00,000 |
₹ 5,00,000થી વધુ માટે ₹ 10,000 + 20% |
કંઈપણ નહીં |
₹ 7,00,001 - ₹ 10,00,000 |
₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10% |
કંઈપણ નહીં |
|
₹ 10,00,001- ₹ 50,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30% |
કંઈપણ નહીં |
₹ 10,00,001 - ₹ 12,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15% |
કંઈપણ નહીં |
|
₹ 50,00,001- ₹ 100,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30% |
10% |
₹ 12,00,001 - ₹ 15,00,000 |
₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20% |
કંઈપણ નહીં |
|
₹ 100,00,001- ₹ 200,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30% |
15% |
₹ 15,00,001- ₹ 50,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
કંઈપણ નહીં |
|
₹ 200,00,001- ₹ 500,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30% |
25% |
₹ 50,00,001- ₹ 100,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
10% |
|
₹ 500,00,000થી વધુ માટે |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30% |
37% |
₹ 100,00,001- ₹ 200,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
15% |
|
|
|
|
₹ 200,00,001થી વધુ માટે |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
25% |
- પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ તેથી વધુ ઉંમરના વ્યક્તિગત (નિવાસી કે બિન-નિવાસી) માટે કર દર નીચે મુજબ છે:
|
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
*નોંધ: કલમ 111A, 112, 112A અને ડિવિડન્ડ આવક હેઠળ કરપાત્ર આવકમાંથી, મામલો હોય એ મુજબ, 25% અને 37% જેટલો, અતિરિક્ત અધિક કર વસૂલવામાં આવતો નથી. તેથી, આવી આવક પર ચુકવવાપાત્ર કર પર અધિક કરનો મહત્તમ દર 15% રહેશે, સિવાય કે જ્યારે આવક કલમ 115A, 115AB, 115AC, 115ACA અને 115E હેઠળ કરપાત્ર હોય.
**કલમ 87A હેઠળ છૂટ: નિવાસી વ્યક્તિઓ પણ આવકવેરાના 100% સુધીની છૂટ માટે પાત્ર છે, જે નીચે મુજબની કર પ્રણાલીના આધારે મહત્તમ મર્યાદાને આધિન છે:
|
કુલ આવક |
જૂની કર પ્રણાલી |
નવી કર પ્રણાલી |
|
કલમ 87A હેઠળ લાગુ છૂટ |
||
|
રૂ. 5 લાખ સુધી |
જો કુલ આવક રૂ. 5,00,000 થી વધુ ન હોય તો નિવાસી વ્યક્તિઓ માટે રૂ..12,500 સુધીની કર છૂટ લાગુ પડે છે (NRI માટે લાગુ પડતી નથી) |
જો કુલ આવક રૂ. 7,00,000 થી વધુ ન હોય તો નિવાસી વ્યક્તિઓ માટે રૂ..20,000 સુધીની કર છૂટ લાગુ પડે છે (NRI માટે લાગુ પડતી નથી) |
|
5 લાખથી 7 લાખ સુધી |
કંઈપણ નહીં |
|
***નોંધ :આવકવેરા વત્તા અધિક કર (જો કોઈ હોય તો) ની રકમ પર 4% ના દરે આરોગ્ય અને શિક્ષણ ઉપકર પણ ચુકવવામાં આવશે.
જો જૂની કર પ્રણાલી હેઠળ અનુક્રમે ₹ 50 લાખ, ₹ 1 કરોડ, ₹ 2 કરોડ અથવા ₹ 5 કરોડથી વધુની આવક હોય અને નવી કર પ્રણાલી હેઠળ અનુક્રમે ₹ 50 લાખ, ₹ 1 કરોડ અને ₹ 2 કરોડથી વધુની આવક હોય તો અધિક કરમાંથી સીમાંત રાહતનો દાવો કરી શકાય છે:
|
ચોખ્ખી આવક શ્રેણી |
સીમાંત રાહત |
|
|
(રૂ.) થી વધુ |
(રૂ.) થી વધુ નહીં
|
|
|
50 લાખ |
1 કરોડ |
આવકવેરા અને અધિક કર તરીકે ચુકવવાપાત્ર રકમ કુલ રૂ. 50 લાખની આવક પર આવકવેરાના રૂપમાં ચુકવવાપાત્ર રકમ કરતાં રૂ. 50 લાખથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ. |
|
1 કરોડ |
2 કરોડ |
આવકવેરા અને અધિક કર તરીકે ચુકવવાપાત્ર રકમ કુલ રૂ. 1 કરોડની આવક પર આવકવેરાના રૂપમાં ચુકવવાપાત્ર રકમ કરતાં રૂ. 1 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ. |
|
2 કરોડ |
5 કરોડ |
આવકવેરા અને અધિક કર તરીકે ચુકવવાપાત્ર રકમ કુલ રૂ. 2 કરોડની આવક પર આવકવેરાના રૂપમાં ચુકવવાપાત્ર રકમ કરતાં રૂ. 2 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ. |
|
5 કરોડ |
– |
આવકવેરા અને અધિક કર તરીકે ચુકવવાપાત્ર રકમ કુલ રૂ. 5 કરોડની આવક પર આવકવેરાના રૂપમાં ચુકવવાપાત્ર રકમ કરતાં રૂ. 5 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ. |
રોકાણ / ચુકવણી / આવક કે જેના પર હું કર લાભ મેળવી શકું છું
કલમ 115BAC હેઠળ નવી કર પ્રણાલી પસંદ કરનાર કરદાતાને નીચેની કપાત ઉપલબ્ધ થશે:
-
- કલમ 24(b) - આવાસ લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત.
|
સંપત્તિનો પ્રકાર |
લોનનો હેતુ |
માન્ય (મહત્તમ મર્યાદા) |
ITR ભરવા માટેની જરૂરી વિગતો |
|
ભાડે આપેલ |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય (પરંતુ નુકસાન જો "મકાન મિલકતમાંથી આવક" ના શીર્ષક હેઠળ કોઈ હોય તો અનુસૂચિ CYLA માં અન્ય કોઈપણ શીર્ષક સામે સમાયોજિત કરી શકાતું નથી અને આગામી વર્ષોમાં આગળ લઈ જઈ શકાતું નથી) |
• બેંક પાસેથી/ બેંક સિવાયના અન્ય પાસેથી લેવામાં આવેલી લોન • બેંક / સંસ્થા / વ્યક્તિનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવે છે • બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર. • લોન મંજૂર થયાની તારીખ • લોનની કુલ રકમ • નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન • કલમ 24(b) હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજ |
-
- આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત
|
કલમ 80CCD(2) |
|||||
|
કેન્દ્રીય સરકાર પેન્શન યોજનામાં નિયોક્તા દ્વારા કરવામાં આવેલા યોગદાન માટે કપાત
|
કલમ 80CCH
અગ્નિપથ યોજનામાં યોગદાનના સંદર્ભમાં કપાત
|
જૂની કર પ્રણાલી હેઠળ કર કપાત
- કલમ 24(b) - આવાસ લોન અને આવાસ સુધારણા લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત. જાતે મેળવેલી મિલકતના કિસ્સામાં, આવાસ લોન પર ચુકવેલ વ્યાજની કપાત માટેની ઉપલી મર્યાદા ₹ 2 લાખ છે. કલમ 24(b) હેઠળ લોન પર મંજૂર કરવા પાત્ર વ્યાજ નીચે આપેલ છે:
|
સંપત્તિનો પ્રકાર |
જ્યારે લોન લેવામાં આવી હતી |
લોનનો હેતુ |
માન્ય (મહત્તમ મર્યાદા) |
જરૂરી વિગતો |
|
પોતાની માલિકી |
1/04/1999 ના રોજ અથવા પછી |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
₹ 2,00,000 |
• બેંક પાસેથી/ બેંક સિવાયના અન્ય પાસેથી લેવામાં આવેલી લોન • બેંક / સંસ્થા / વ્યક્તિનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવે છે • બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર. • લોન મંજૂર થયાની તારીખ • લોનની કુલ રકમ • નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન • કલમ 24(b) હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજ |
|
1/04/1999 ના રોજ અથવા પછી |
મકાન મિલકતના સમારકામ માટે |
₹ 30,000 |
||
|
1/04/1999 પહેલાં |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
₹ 30,000 |
||
|
1/04/1999 પહેલાં |
મકાન મિલકતના સમારકામ માટે |
₹ 30,000 |
||
|
ભાડે આપેલ |
કોઈપણ સમયે |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય. આકારણી વર્ષ દરમિયાન આવકના અન્ય શીર્ષક સામે સમાયોજિત કરવા માટેનું માન્ય મહત્તમ નુકસાન રૂ.2,00,000 છે અને બાકીની રકમ ભવિષ્યના વર્ષોમાં 8 આકારણી વર્ષ સુધી આગળ લઈ જઈ શકાય છે. |
આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત
|
કલમ 80C, 80CCC, 80CCD (1) |
||||||||
|
કરવામાં આવેલી ચુકવણીઓ પર કપાત
|
||||||||
|
કલમ 80CCD(1B) |
|
||||
|
80CCD (1) હેઠળ દાવો કરાયેલ કપાતને બાદ કરતાં, કેન્દ્રીય સરકારની પેન્શન યોજનામાં કરવામાં આવેલી ચુકવણીઓ માટે કપાત. |
|
||||
કૃપા કરીને નોંધ લો કે:
1. કલમ 80 C હેઠળ કપાતનો દાવો કરતા કરદાતાઓએ નીચે મુજબ વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:
- કલમ 80C હેઠળ કપાત માટે પાત્ર રકમ
- પોલિસી નંબર અથવા દસ્તાવેજનો ઓળખ નંબર
2. કલમ 80 CCD (1), 80 CCD (1B) હેઠળ કપાતનો દાવો કરતા કરદાતાઓએ નીચે મુજબ વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:
- યોગદાનની રકમ
- કરદાતાનો PRAN.
|
કલમ 80CCD(2) |
||||||||||
|
કેન્દ્રીય સરકાર પેન્શન યોજનામાં નિયોક્તા દ્વારા કરવામાં આવેલા યોગદાન માટે કપાત
|
કલમ 80CCH
અગ્નિપથ યોજનામાં યોગદાનના સંદર્ભમાં કપાત
|
|
કલમ 80D |
||||||||||||||||||||
|
આરોગ્ય વીમા પ્રીમિયમ અને નિવારક આરોગ્ય તપાસ માટે કરવામાં આવતી ચુકવણીઓ માટે કપાત
આરોગ્ય વીમા યોજનામાં પ્રીમિયમ ચુકવેલ ન હોય તો, વરિષ્ઠ નાગરિક પર કરવામાં આવતા તબીબી ખર્ચ માટે કપાત
|
નોંધ:
કલમ 80 D હેઠળ કપાતનો દાવો કરતા કરદાતાઓએ નીચે મુજબ વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:
- વીમાદાતાનું નામ (વીમા કંપની)
- પોલિસી નંબર
- આરોગ્ય વીમા રકમ
|
કલમ 80DD |
|
|
|
દિવ્યાંગ આશ્રિતોની જાળવણી અથવા તબીબી સારવાર માટે કરવામાં આવતી ચુકવણીઓ અથવા સંબંધિત માન્ય યોજના હેઠળ કોઈ પણ ચૂકવેલ/જમા કરાવેલ રકમ હેઠળ કપાત |
ની ફ્લેટ કપાત કપાત છે |
|
કૃપા કરીને નોંધ લો કે: કલમ 80DD હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITR માં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:
- વિકલાંગતાનો પ્રકાર
- વિકલાંગતાનો પ્રકાર
- કપાતની રકમ
- આશ્રિતના પ્રકાર
- આશ્રિતનું PAN
- આશ્રિતનું આધાર
- ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, અથવા બહુવિધ અપંગતાના કિસ્સામાં ફાઈલ કરાયેલ ફોર્મ 10 IAનો સ્વીકૃતિ નંબર.
- UDID નંબર (જો ઉપલબ્ધ હોય તો)
|
કલમ 80DDB |
|
|||
|
નિર્દિષ્ટ રોગો માટે સ્વ અથવા આશ્રિતની તબીબી સારવાર માટે કરવામાં આવેલ ચુકવણી માટે કપાત |
|
|||
|
કલમ 80E |
||
|
પોતાના અથવા સંબંધીના ઉચ્ચ શિક્ષણ માટે લોન પર કરવામાં આવેલ વ્યાજની ચુકવણી પર કપાત |
|
|
નોંધ:
કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:
- બેંક / સંસ્થાન પાસેથી લીધેલી લોન
- જે સંસ્થાન / બેંકમાંથી લોન લેવામાં આવી છે તેનું નામ
- બેંક / સંસ્થાનનો લોન ખાતા નંબર
- લોન મંજૂર થયાની તારીખ
- લોનની કુલ રકમ
- નાણાકીય વર્ષની અંતિમ તારીખે બાકી લોન
- કલમ 80E હેઠળ વ્યાજ
કૃપા કરીને નોંધ લો કે કલમ 80E હેઠળ કપાતનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો કલમ 24(b) હેઠળ સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોઈ.
|
કલમ 80EE |
||
|
રહેણાંક મકાન મિલકતના સંપાદન માટે લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી માટે કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2016 થી 31મી માર્ચ 2017ની વચ્ચે મંજૂર કરવામાં આવેલ છે. |
|
|
નોંધ:
કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:
- બેંક / સંસ્થાન પાસેથી લીધેલી લોન
- જે સંસ્થાન / બેંકમાંથી લોન લેવામાં આવી છે તેનું નામ
- બેંક / સંસ્થાનનો લોન ખાતા નંબર
- લોન મંજૂર થયાની તારીખ
- લોનની કુલ રકમ
- નાણાકીય વર્ષની અંતિમ તારીખે બાકી લોન
- કલમ 80E હેઠળ વ્યાજ
|
કલમ 80EEA |
|||
|
પ્રથમ વખત રહેણાંક મકાન મિલકતના સંપાદન માટે લીધેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી પર કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2019થી 31મી માર્ચ 2022ની વચ્ચે મંજૂર કરવામાં આવી હોય અને કપાતનો દાવો કલમ 80EE હેઠળ કરેલો હોવો જોઈએ નહીં. |
|
||
નોંધ:
કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:
- રહેણાંક મકાન મિલકતનું સ્ટેમ્પ મૂલ્ય
- બેંક / સંસ્થાન પાસેથી લીધેલી લોન
- જે સંસ્થાન / બેંકમાંથી લોન લેવામાં આવી છે તેનું નામ
- બેંક / સંસ્થાનનો લોન ખાતા નંબર
- લોન મંજૂર થયાની તારીખ
- લોનની કુલ રકમ
- નાણાકીય વર્ષની અંતિમ તારીખે બાકી લોન
- કલમ 80E હેઠળ વ્યાજ
કૃપા કરીને નોંધ લો કે કલમ 80EEA હેઠળ કપાતનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો કલમ 24(b) હેઠળની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોઈ. ઉપરાંત, કરદાતા લોન મંજૂરીની તારીખ અને અન્ય યોગ્ય શરતોના આધારે 80EE અથવા 80EEA નો દાવો કરી શકે છે.
|
કલમ 80EEB |
||
|
ઈલેક્ટ્રિક વાહનની ખરીદી માટે લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી પર કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2019 થી 31મી માર્ચ 2023 ની વચ્ચે મંજૂર કરવામાં આવેલ હોય. |
|
|
નોંધ:
કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:
- બેંક / સંસ્થાન પાસેથી લીધેલી લોન
- જે સંસ્થાન / બેંકમાંથી લોન લેવામાં આવી છે તેનું નામ
- બેંક / સંસ્થાનનો લોન ખાતા નંબર
- લોન મંજૂર થયાની તારીખ
- લોનની કુલ રકમ
- નાણાકીય વર્ષની અંતિમ તારીખે બાકી લોન
- કલમ 80E હેઠળ વ્યાજ
|
કલમ 80G |
||||||||||||
|
નિર્ધારિત ભંડોળ, ધર્માદા સંસ્થાઓ વગેરેને આપવામાં આવેલ દાન પર કપાત. દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે
|
||||||||||||
| નોંધ: ₹ 2000/- થી વધુની રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં |
|
કલમ 80GG |
|||
|
ઘર માટે ચુકવેલ ભાડા પર કપાત અને માત્ર સ્વ-રોજગાર ધરાવતા અથવા જેમના માટે HRA પગારનો ભાગ નથી તેમને લાગુ પડે છે. કપાત તરીકે નિમ્નલિખિત માંથી જે ઓછામાં ઓછું હશે એને મંજૂરી આપવામાં આવશે
|
|
કલમ 80GGA |
|||||||
|
વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે આપેલ દાન માટે કપાત
|
|
કલમ 80GGC |
|
||||
|
રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટમાં આપેલા યોગદાન માટે કપાત |
|
||||
|
કલમ 80TTA |
|
||||
|
બિન - વરિષ્ઠ નાગરિકો દ્વારા બચત બેંક ખાતાઓ પર પ્રાપ્ત વ્યાજ પર કપાત |
|
||||
|
કલમ 80TTB |
|
||||
|
નિવાસી વરિષ્ઠ નાગરિકો દ્વારા થાપણો પર પ્રાપ્ત વ્યાજ પર કપાત |
|
||||
|
કલમ 80U |
|
||||
|
વિંકલાંગતા ધરાવતા નિવાસી વ્યક્તિગત કરદાતા માટે કપાત |
|
||||
નોંધ:
કલમ 80U હેઠળ કપાતનો દાવો કરવા માટે, નીચેની વિગતો પ્રદાન કરવાની જરૂર છે:
- વિકલાંગતાનો પ્રકાર
- વિકલાંગતાનો પ્રકાર
- કપાતની રકમ
- ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, અથવા બહુવિધ અપંગતાના કિસ્સામાં ફાઈલ કરાયેલ ફોર્મ 10IAનો સ્વીકૃતિ નંબર.
- UDID નંબર (જો ઉપલબ્ધ હોય તો)